ગુજરાતે નવી ઔદ્યોગિક નીતિ રજૂ કરી, પાંચ વર્ષમાં રૂ. ૧૦ લાખ કરોડનું રોકાણ લક્ષ્યાંક

નીતિનો ઉદ્દેશ્ય ગુજરાતના ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લાંબા ગાળાના ધ્યેયને ટેકો આપવાનો અમદાવાદ, 17 જૂનઃ ગુજરાત સરકારે વિકસિતત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬નું અનાવરણ કર્યું, જેમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦ લાખ કરોડનું રોકાણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે રાજ્ય તેના ઉત્પાદન, સંશોધન અને નવીનતા હબને મજબૂત બનાવવા માંગે છે. મુખ્યમંત્રી…

Read More

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટી ઉડાન

અમદાવાદ, 5 જૂનઃ અમદાવાદે ગુરુવારે રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું, કારણ કે ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. યોગાસન રમતને સમર્પિત આ પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓ એકત્ર થયા છે. ચેમ્પિયનશિપને ખુલ્લી જાહેર કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને યોગાસન માટેના નવા યુગની શરૂઆત ગણાવી….

Read More

આર્થિક નિષ્ણાતો અને બજારો અપેક્ષા રાખે છે કે RBI રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે

અમદાવાદ, 5 જૂનઃ આર્થિક નિષ્ણાતો અને બજારો મોટાભાગે અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેન્ક રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે, જોકે બહુ ઓછા અર્થશાસ્ત્રીઓ માને છે કે રૂપિયામાં સતત નબળાઈ અને વધતા ફુગાવાના જોખમો વચ્ચે 25 બેસિસ-પોઇન્ટનો વધારો થવાની શક્યતા છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા ત્રણ દિવસની ચર્ચા પૂર્ણ કર્યા પછી, ભારતીય રિઝર્વ…

Read More

ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 જૂનના રોજ અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો અને સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલે સહકાર મંત્રાલયના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

ભારતમાં 820 મિલિયન અને ગુજરાતમાં 5.18 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

આજે ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે. ખાસ લેખઃ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ – 2024ના…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More