વિશ્વની સૌથી મોંઘી લોકસભા ચૂંટણી 2024: 1.20 લાખ કરોડનો થશે અંદાજિત ખર્ચ… પાર્ટીઓ પાણીની જેમ ખર્ચે છે રૂપિયા

મોટા રાજ્યોમાં ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ અને નાના રાજ્યોમાં ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી અમદાવાદ, 21 માર્ચઃ ભારતમાં ચૂંટણી મોંઘી બની રહી છે. 2019ની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. આ વખતે ખર્ચ આનાથી બમણો 1.20 લાખ કરોડથી પણ વધુ થવાની ધારણા છે. આવી સ્થિતિમાં, શું…

Read More

Electoral bonds: SBI ચેરપર્સને બોન્ડની તમામ વિગતો રજૂ કરતી એફિડેવિટ ECI સમક્ષ રજૂ કરી

અમદાવાદ, 21 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરપર્સન દિનેશ કુમાર ખારાએ 21 માર્ચે સુપ્રિમ કોર્ટમાં અનુપાલન હેઠળ એફિડેવિટ રજૂ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધિરાણકર્તાએ ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરી છે. એફિડેવિટ મુજબ, એસબીઆઈએ બોન્ડ ખરીદનારનું નામ, મૂલ્ય અને બોન્ડનો ચોક્કસ નંબર, બોન્ડને રોકડ કરનાર પક્ષનું નામ,…

Read More

સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક મૂકતી અરજી ફગાવી

અમદાવાદ, 21 માર્ચઃ સુપ્રિમ કોર્ટના જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવવાની અરજી ફગાવી છે, તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચ એક્ઝિક્યુટીવના આંગળીના ટેરવા નીચે નથી. આ સ્ટેજ પર અમે કાયદાને રોકી શકતા નથી, જે માત્ર અરાજકતા અને અનિશ્ચિતા તરફ દોરી જશે. સુપ્રિમ કોર્ટે 2023ના કાયદા હેઠળ ચૂંટણી પંચના નવા કમિશનરની…

Read More

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં, 4 જૂને મતગણતરી, ગુજરાતમાં 7મી મે એ

ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખથી માંડીને મતગણતરી અને પરીણામોની જાહેરાત થઇ ગઇ છે. પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે 20 માર્ચે નોટિફિકેશન બહાર 19 એપ્રિલે મતદાન થશે બીજો તબક્કો 13 રાજ્યોની 89…

Read More

ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની શક્તિ ટીપ્પણી પર ચૂંટણી પંચને ફરિયાદ કરી

અમદાવાદ, 20 માર્ચઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણી પર ભારતીય ચૂંટણી પંચ (EC)ને ફરિયાદ કરી છે. બીજેપીએ કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓમાં ‘દુર્ભાવપૂર્ણ’ સ્વર છે, અને તે ‘ઘૃણાસ્પદ’ નિવેદને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.” એવું માનવામાં આવે છે કે હિંદુ ધર્મમાં, દેવી દુર્ગા સૌથી આદરણીય દેવીમાંની એક છે, અને…

Read More