ફંડ હાઉસ ભલામણઃ અરબિંદો ફાર્મા ખરીદો બાલક્રિશ્ના અને એયુ બેન્ક વેચો
અમદાવાદ, 30 મેઃ ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ અને ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા અરબિંદો ફાર્મા સ્ટોપલોસ સાથે ખરીદીની ભલામણ કરાઇ છે. જ્યારે એયુ બેન્ક અને બાલક્રિશ્નામાં સેલ સિગ્નલ આપ્યું છે. રોકાણકારો અત્રે આપેલી વિગતોનો યોગ્ય અભ્યાસ કરીને નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લે તે હિતાવહ રહેશે.આ ઉપરાંત ટેકનિકલ લેવલ્સના આધારે પણ ઇન્ટ્રા-ડે સ્ટોક સ્પેસિફિક સ્થિતિ કેવી…
