TATA AIA એ બે NFO લોન્ચ કર્યાં
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: વપરાશમાં વધારો, ખર્ચપાત્ર આવકમાં વૃદ્ધિ તેમજ નીચા વ્યાજના દરોને પગલે વધતી માગના કારણે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે. જેને ધ્યાનમાં લેતાં દેશની અગ્રણી કંપનીઓ- ક્ષેત્રના અગ્રણીઓ આ ઉભરતી તકોનો લાભ લેવા અને અર્થવ્યવસ્થાના ભવિષ્યને આકાર આપવા માટે સજજ છે. વિવિધ ઉત્પાદન શ્રેણીઓમાં GST દરોમાં અપેક્ષિત ઘટાડાના કારણે આ કંપનીઓ માત્ર આર્થિક…
