આરબીઆઇએ કહ્યું ઇન્ડસઇન્ડ સ્થિર છે
મુંબઇ, 18 માર્ચ: ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને આશ્વસ્ત કરતી અપડેટમાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ પુષ્ટિ કરી છે કે બેંકની નાણાકીય સ્થિતિ મજબૂત છે. આરબીઆઇએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે થાપણદારોએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી અને તેમને આશ્વસ્ત રહેવા આગ્રહ કર્યો છે કારણકે પરિસ્થિતિનો ઝડપથી ઉકેલ આવી રહ્યો છે. આરબીઆઇએ ખાતરી પણ આપી હતી…
