રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગનો ચોખ્ખો નફો 23.94 ટકા વધી રૂ. 31.04 કરોડ

વડોદરા, 23 મે: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ (BSE: RATNAVEER)એ 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીનો ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024 માટેની નાણાકીય હાઇલાઇટ્સમુજબ ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ, આવકો વાર્ષિક…

Read More

પોપ્યુલર વ્હીકલ્સ: 9 માસમાં આવકો 19% વધી રૂ. 4,274.7 કરોડ

મુંબઇ/કોચી, 9 એપ્રિલ: પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસ લિમિટેડ (પીવીએસએલ)એ 21 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને નવ મહિના માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત નવ મહિના માટે નાણાકીય હાઇલાઇટ્સઃ 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે નાણાકીય હાઇલાઇટ્સઃ નાણાકીય પરિણામોની જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ…

Read More