‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા જાગૃકતાનો પ્રસાર કર્યો

અમદાવાદ, 19મે : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી હતી. 17.7થી […]