‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા જાગૃકતાનો પ્રસાર કર્યો

અમદાવાદ, 19મે : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી હતી. 17.7થી વધુ GWp રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતી કંપનીએ નાગરિકો, સમુદાયો અને સ્થાનિક હીતધારકોને સસ્ટેનેબલ એનર્જી અને પર્યાવરણ પ્રત્યે જાગૃક જીવનશૈલી અંગે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો છે. નોઇડાથી 8 મે, 2026ના રોજ…

Read More