મલિન ઇરાદાઓ ધરાવતા, સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ અને શેરધારકોને નુકશાન કર્યું

અમદાવાદઃ હિંડનબર્ગ રિસર્ચના તા.૨૪ જાન્યુઆરીના અહેવાલ અંગે અદાણી જૂથે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મલિન ઇરાદાઓ ધરાવતા કોઇ સંશોધન વિહોણા અહેવાલે અદાણી સમૂહ, અમારા શેરધારકો અને રોકાણો વિપરીત અસર અને નુકશાન કર્યું છે. આ અહેવાલે ભારતીય શેર બજારમાં સર્જેલી અસ્થિરતા એક ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતીય નાગરિકોને અનિચ્છનીય પિડાદાયક સ્થિતિમાં મૂકવા તરફ દોર્યો…

Read More

Adani Group શેરો કડડભૂસ, ગૌતમ અદાણીની નેટવર્થ 48 હજાર કરોડ ઘટી

હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ જારી કરાતાં શેરો તૂટ્યા, તમામ દાવાઓને અદાણીએ પાયાવિહોણા ગણાવ્યાં અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે એશિયાના ટોચના અને વિશ્વના ત્રીજા ધનિક ગૌતમ અદાણીની માલિકીની 7 લિસ્ટેડ કંપનીઓના શેર તૂટતાં તેમની સંપત્તિમાં 5.9 અબજ ડોલર (રૂ. 48000 કરોડ)નું ગાબડું પડ્યું હતું. ઉલ્લેખનીય છે…

Read More