AIR INDIA એ શિયાળામાં દિલ્હી અને જેસલમેર વચ્ચે દૈનિક બે ફ્લાઇટ્સ શરૂ કરશે

અમદાવાદ, 9 સપ્ટેમ્બર: એર ઇન્ડિયાએ 26 ઓક્ટોબર 2025થી દિલ્હી અને જેસલમેર વચ્ચે નોન-સ્ટોપ સેવાઓની જાહેરાત કરી છે. ભારતના ગોલ્ડન સિટીમાં સિઝનલ ટુરિઝમની માંગને પહોંચી વળવા માટે આ સેવા 28 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. એર ઇન્ડિયા તેના એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ રૂટ પર દૈનિક બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે જેસલમેરના પ્રવાસીઓ માટે એકમાત્ર ફુલ-સર્વિસનો…

Read More

AIR INDIA AND INDIAN OIL SIGN MOU FOR SUPPLYOF SUSTAINABLE AVIATION FUEL

Ahmedabad,19 August: Air India and Indian Oil Corporation Limited (IOCL) today signed a Memorandum of Understanding (MoU) for the supply of Sustainable Aviation Fuel (SAF), marking a major step towards a greener future for Indian aviation. Under the MoU, Air India, a Tata Group company, and IOCL have outlined their shared commitment to promote the…

Read More

ભારતની એરલાઈન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા

અમદાવાદ, 25 માર્ચ: ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના બે વર્ષમાં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા છે- જેમાંથી 999 નવા વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન ઉતારુઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ગ્રાઉન્ડેડ છે. અત્યારે દેશમાં 105 વિમાનો એવા પણ છે કે જે 15…

Read More

એર ઈન્ડિયાની મુંબઇ-ભૂજ-મુંબઈ ડેઇલી ફ્લાઇટ 1 માર્ચથી શરૂ થશે

ગુરૂગ્રામ, 4 જાન્યુઆરી: ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયા 1 માર્ચ, 2024થી મુંબઈ અને ભૂજ વચ્ચે સીધી રોજિંદી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. A320 ફેમિલી સિંગલ-એઇલ એરક્રાફ્ટ દ્વારા સંચાલિત, ફ્લાઇટ AI 601 મુંબઈથી 0705 કલાકે ઉપડશે અને 0820 કલાકે ભુજ પહોંચશે પરત ફ્લાઇટ AI602 ભુજથી 0855 કલાકે ઉપડશે અને 1010 કલાકે મુંબઈ ઉતરશે નવી સેવા મુસાફરોને…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની…

Read More

AIR INDIAનો કાયા કલ્પઃ 30 ટકા હિસ્સો હાંસલ કરવા Vihaan.AI પ્રોગ્રામ

નવી દિલ્હીઃ TATA ગ્રુપે દેવાના બોજા હેઠળની તેમજ સતત ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને હસ્તગત કરી તેની બિઝનેસ વિસ્તરણ કામગીરી હાથ ધરી છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ આંતરરાષ્ટ્રીય એરલાઈન બનાવવા તેમજ સ્થાનિક બજારમાં આગામી પાંચ વર્ષની અંદર 30 ટકા હિસ્સો હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે Vihaan.AI પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહક સેવા, ટેકનોલોજી, ઉત્પાદન, વિશ્વસનિયતા અને હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સેવાઓ…

Read More