AIR INDIA એ શિયાળામાં દિલ્હી અને જેસલમેર વચ્ચે દૈનિક બે ફ્લાઇટ્સ શરૂ કરશે
અમદાવાદ, 9 સપ્ટેમ્બર: એર ઇન્ડિયાએ 26 ઓક્ટોબર 2025થી દિલ્હી અને જેસલમેર વચ્ચે નોન-સ્ટોપ સેવાઓની જાહેરાત કરી છે. ભારતના ગોલ્ડન સિટીમાં સિઝનલ ટુરિઝમની માંગને પહોંચી વળવા માટે આ સેવા 28 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. એર ઇન્ડિયા તેના એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ રૂટ પર દૈનિક બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જેContinue Reading





