શેરબજારમાં પણ જ્યોતિષના આધારે લેણ- વેચાણની જાણો કળાઃ અમાસની વધઘટના આધારે બજારમાં કમાણી કરો

કનુ જે દવે. અમદાવાદઃ અમાસના દિવસની ભાવની વધ-ઘટનું વિશેષ મહત્વ છે તેથી બજારમાં ટ્રેડીંગ, ટૂંકાગાળાનું રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમાસનું અનેરૂ મહત્વ છે. ઉદાહરણ સાથે સમજીએ તો…. 19-02-23ને રવિવારના રોજ  16ક લાક 19 મિનિટથી અમાસ બેઠી અને સોમવાર તા 20-02-23ના રોજ 12કલાક 36 મિનિટ સુધી રહી. તે સમય દરમિયાનના ઊંચા-નીચા ભાવ નોંધી લેવા. તેથી…

Read More