INDIA-US ટ્રેડ ડીલના કારણે કયા મુખ્ય નિકાસકારોને થશે ફાયદો… જાણો વિસતૃત વિગતો
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ ભારત અને અમેરીકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઘટાડેલી ડ્યૂટીના કારણે ભારતના સંખ્યાબંધ નિકાસકાર ઉદ્યોગોને તાત્કાલિક અસરથી ફાયદો થઇ રહ્યો હોવાથી ઉદ્યોગો તેમજ ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ સર્જાયો છે. ચાલો જાણીએ કયા કયા સેક્ટર્સને આ ડીલથી થશે ફાયદો…. રત્નો અને ઝવેરાત: હીરા (કાપેલા અને પોલિશ્ડ) અને અન્ય કિંમતી પથ્થરો એક…
