બેંક ઓફ મહારાષ્ટ્રનો Q1 ચોખ્ખો નફો 46% વધી રૂ. 1293 કરોડ
મુંબઇ, 15 જુલાઇઃ બેંક ઓફ મહારાષ્ટ્રે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 46 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 882 કરોડની સરખામણીએ 46.6% વધીને રૂ. 1,293.5 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,340 કરોડની સામે 20 ટકા…
