નિષ્ફળ ATM ટ્રાન્જેક્શનનો ઉકેલ ન આવે તો બેન્કે રોજના રૂ. 100 પેનલ્ટી ચૂકવવી પડે
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ઘણી વખત એવું બને છે કે, નેટવર્કની ખામી કે એટીએમ મશીનમાં ખામીના કારણે રોકડ ઉપાડતી વખતે એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા હોય પરંતુ એટીએમમાંથી બહાર આવ્યા ન હોય. આ સ્થિતિમાં બેન્કે ચોક્કસ સમયમાં તેના ખાતેદારોના એકાઉન્ટમાં રકમ જમા કરવાની હોય છે, અને જો આમ ન બને તો બેન્કને વિલંબ બદલ વળતર પણ…
