Paytmના શેર 5 ટકા અપર સર્કિટ સાથે વધ્યા, વિજય શેખરના રાજીનામા બાદ બ્રોકરેજે રેટિંગ ઘટાડ્યું
અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ દેશની ટોચની ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક બોર્ડમાંથી રાજીનામુ આપ્યું છે. જેના પગલે આજે શેર 5 ટકા અપર સર્કિટ સાથે 449.30ના લેવલે પહોંચ્યો હતો. જો કે, બાદમાં અપર સર્કિટ ખૂલતાં 1.40 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યો હતો. પેટીએમની પેરન્ટ કંપની One97Continue Reading



