કેન્દ્રિય અંદાજ પત્ર-૨૦૨૩ અંગે એનસીડેક્સનો પ્રતિભાવ

નાણાકિય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકારે જ્રો ૨૦૨૩-૨૪નું સામાન્ય અંદાજ પત્ર રજૂ કર્યુ છે. જેમા વપરાશ આધારિત વિકાસની વાત છે. ગ્રામ્યવિકાસનાં દ્રશ્ટિકોણથી જોઇએ તો નાણા મંત્રીએ વેયરહાઉસિંગ સેક્ટરના વિકેન્દ્રિકરણની જે વાત કરી છે તે એક મહત્વનો નિર્ણય કહી શકાય. જે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેસીડેક્સ પણ એફ. પી. ઓ અને…

Read More

Budget 2023: વરિષ્ઠ-નિવૃત્ત નાગરિકોને ITR ફાઈલિંગની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપો

નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં…

Read More