UPS V/S NPS: તમારા માટે કયું સારું છે?

યુપીએસ વર્સસ એનપીએસઃ હેલ્લો પેન્શન સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી કરો ટેન્શન…. !!! અમદાવાદ, 26 ઓગસ્ટઃ નિવૃત્તિ પછી પેન્શનની આવક માટે અમુક પ્રકારની ગેરંટી માંગી રહેલા સરકારી કર્મચારીઓના એક વર્ગની વધતી જતી ચિંતાને શાંત કરવા માટે, કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટના રોજ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) શરૂ કરી. નવી પેન્શન સ્કીમ (NPS), જેમાં નિવૃત્ત લોકોનો સમાવેશ…

Read More

Sugar Stocks: કેન્દ્રના આ નિર્ણયોથી સુગર શેરો 10 ટકા સુધી ઘટ્યા, જાણો કારણ

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ કેન્દ્રએ શેરડીના વાજબી અને મહેનતાણું ભાવ (FRP)માં 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી હતી, જે વર્તમાન FRP કરતાં 8 ટકા વધારે છે. 22 ફેબ્રુઆરીના રોજ રેડ ઝોનમાં ટ્રેડિંગ કરતા ખાંડના શેરો કડવા બન્યા હતા, કારણ કે સરકારે 2024-25ની સિઝન માટે શેરડીના વાજબી અને મહેનતાણાના ભાવ (FRP)માં રૂ. 315થી રૂ. 340…

Read More

સ્માર્ટફોન સસ્તા થશે! મોબાઈલ ફોન પાર્ટ્સ પર આયાત ડ્યૂટી ઘટાડી 10 ટકા કરી

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વપરાતા કોમ્પોનન્ટ્સ પર લાગૂ આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 10 ટકા કરી છે. આ કોમ્પોનન્ટ્સમાં બેટરી એન્ક્લોઝર, પ્રાઈમરી લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલના મિશ્રણમાંથી બનેલા વિવિધ મિકેનિકલ કોમ્પોનન્ટ્સ, સિમ સોકેટ સમાવિષ્ટ છે. તાજેતરના ઘટાડાથી મેન્યુફેક્ચરિંગ તેમજ નિકાસના સંદર્ભમાં સેક્ટરને ફાયદો થવાની અપેક્ષા છે. પ્રીમિયમ સ્માર્ટફોનના…

Read More

ડિસઈન્વેસ્ટમેન્ટઃ કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, આરસીએફનો 5%થી 10% હિસ્સો વેચવાની તૈયારીમાં

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી લક્ષ્યાંકના 38 ટકા જ ફંડ એકત્ર કરી શકી એલઆઈસીનો આઈપીઓ યોજી મેમાં 21 હજાર કરોડ એકત્ર કર્યા હતા. નવી દિલ્હીભારત સરકાર કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)નો 5-10 ટકા હિસ્સો વેચવાની યોજના…

Read More