Tag: Commodities
BROKERS CHOICE: ULTRACHEM, RIL, GUJARATGAS, AXISBANK, ACC, GULFOIL
AHMEDABAD, 2 SEPTEMBER Citi on Ultratech Cem: Maintain Buy on Company, raise target price at Rs 13000/Sh (Positive) MS on Reliance Ind: Maintain Overweight on Company, raise target price at Rs 3416/Sh (Positive) Antique on Gujarat Gas: Maintain Buy on Company, raise target price at Rs 726/Sh (Positive) Equirus on Gujarat Gas: Upgrade to Add…
Stocks in News: biocon, emami, sjvn, nhpc, railtel, cesc, gptindia
AHMEDABAD, 2 SEPTEMBER Biocon: Company gets ANDA approval for Sacubitril/Valsartan Tablets from the US FDA. Company receives EIR from U.S. FDA for Visakhapatnam API facility. (Positive) Emami: Company enters binding agreement to acquire 100% stake in Helios Lifestyle. (Positive) SJVN, NHPC and RailTel: Government upgrades to Navrtana CPSEs. (Positive) Genus Power: Company incorporates arm Genus…
શેરડીના રસમાંથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરીના પગલે સુગર શેર્સની મિઠાશ વધી
અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 ઓગસ્ટના રોજ દલાલ સ્ટ્રીટ પર સુગર શેર્સની મિઠાશ વધવા સાથે ભાવોમાં તેજી જોવા મળી હતી. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને બજાજ હિન્દુસ્તાન 16 ટકા સુધી વધવા…
44%થી વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત થાય છે: તનિષ્ક
અમદાવાદ, 30 ઓગસ્ટઃ સોના-ચાંદી અને ડાયમેન્ડ જ્વેલરીની નવી ખરીદી કરતાં ગ્રાહકો 44% કરતા વધુ ખરીદી એક્સચેન્જ જ્વેલરી મારફત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે અને આ સંખ્યા વધી રહી હોવાનું ટાઈટન કંપનીના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તનિષ્કના 44%થી વધુ વેચાણ એક્સચેન્જ જ્વેલરી – તનિષ્ક એક્સચેન્જ અથવા નોન-તનિષ્ક એક્સચેન્જમાંથી…
ટાટા AIAએ NRI માટે ડૉલરમાં વીમો સોલ્યુશન્સ શરૂ કર્યાં
અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની ઑફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (NRI)ને ડૉલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે. ટાટા એઆઇએના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર…
સેબી AMC અને RIA જેવી નિયમનકારી સંસ્થાઓના અનુપાલન બોજને સરળ બનાવશે
મુંબઇ, 30 ઓગસ્ટઃ મ્યુચ્યુઅલ ફંડ્સ, પીએમએસ, એઆઈએફ અને RIA જેવી નિયમનકારી સંસ્થાઓના અનુપાલન બોજને સરળ બનાવવાનો હેતુ હોવાનું સેબીએ જણાવ્યું છે. છે. સેબીના ચેરપર્સન માધબી પૂરી બૂચે જણાવ્યું હતું કે, સેબીનો અંતિમ ઉદ્દેશ એ છે કે અમે નિયમન કરીએ છીએ તે દરેક એન્ટિટી માટે, અનુપાલન ફક્ત નીચું હમ હોવું જોઈએ જે પૃષ્ઠભૂમિમાં ચાલે છે, જેમ…
BPCLની રૂ. 31,000 કરોડ એકત્ર કરવાની યોજના
અહેવાલના પગલે બીપીસીએલનો શેર રૂ. 3.10 વધી રૂ. 360 આસપાસ બોલાયો મુંબઇ, 30 ઓગસ્ટઃ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ મધ્યપ્રદેશમાં બીના રિફાઈનરી સંકુલમાં તેના મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ માટે રૂ. 31,000 કરોડની લોન મેળવવા માટે SBI કેપિટલ માર્કેટ્સની નિમણૂક કરી છે. આ મૂડીનો ઉપયોગ આયોજિત મૂડી ખર્ચ માટે કરવામાં આવશે જેનો હેતુ રિફાઇનરીની ક્ષમતા અને…
