ભારતીય શેરબજાર આગામી સપ્તાહમાં વૈશ્વિક સંકેતો પર નજર રાખશેઃ વિશ્લેષકો
અમદાવાદ, 18 ઓગસ્ટઃ શુક્રવારે જોરદાર રેલી જોવા મળ્યા બાદ બજારના વિશ્લેષકોએ સોમવારથી શરૂ થતા આગામી સપ્તાહ માટે શેરબજારમાં પોઝિટિવ આશાવાદ વ્યક્ત કર્યો છે. શુક્રવારે ભારતીય શેરબજારોમાં મજબૂત તેજી જોવા મળી હતી, જેમાં NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. શુક્રવાર, 16 ઓગસ્ટના રોજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે નિફ્ટી 50…
