ટેલી સોલ્યુશન્સ ઇ-ઇનવોઇસિંગ માટે અમદાવાદના 2 લાખથી વધુ MSMEને મદદ કરશે
અમદાવાદ, 31 જુલાઈ: 5 કરોડ અને તેથી વધુના ટર્નઓવરવાળા જીએસટી રજિસ્ટર્ડ વ્યવસાયો માટે ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી ટેલી સોલ્યુશન્સ આ વ્યવસાયોને તેના વ્યાપક અને ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન ટેલીપ્રાઈમ 3.0ના માધ્યમથી ઈ-ઈનવોઈસિંગમાં સરળતાથી સંક્રમણ અને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરવા તૈયાર છે. ટેલી વર્ષ 2020થી ઈ-ઈનવોઈસિંગનવા નિયમોને એકીકૃત રીતે અપનાવવામાં એમએસએમઈને મદદ…
