ભારતની ડેરી ઉત્પાદકતાના પડકારોને ઝીલવા ક્લાઇમેટ-સ્માર્ટ સમાધાનની જરૂર
કેપ્ટન (ડૉ.) એ. વાય. રાજેન્દ્ર, CEO – એનિમલ ન્યૂટ્રિશન બિઝનેસ, ગોદરેજ એગ્રોવેટ અમદાવાદ, 16 જુલાઇઃ ભારતીય ડેરી ક્ષેત્રને આબોહવામાં પરિવર્તન સામે સમાધાન કરવાની પોતાની ક્ષમતાને તાત્કાલિક ધોરણે મજબૂત કરવી પડશે, કારણ કે અલ-નીનોની અંદાજિત સ્થિતિને કારણે ઓછો વરસાદ, લાંબો સમય હીટવેવ (લૂ) અને પશુઓ પર ગરમીનું દબાણ વધવાનું જોખમ છે. ભારતીય હવામાન વિભાગે (IMD) અંદાજ…
