ઓસવાલ એનર્જીઝ લિમિટેડને કંડલાના દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરી: ઓસવાલ એનર્જીઝ લિમિટેડ અને ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ ઓસવાલ ગ્રીનઝો એનર્જીઝને ભારત સરકારની પહેલ હેઠળ ગુજરાતના કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની ડિઝાઇન બનાવવાનો, પુરવઠો આપવાનું તથા પ્લાન્ટની સ્થાપના કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ સાથે જ તેને માટે કરવા જરૂરી પરીક્ષણ કરવાની અને પ્લાન્ટ શરૂ કરી…

Read More

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More