NSE અને દિવ્યજ ફાઉન્ડેશન વચ્ચે નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોમાં જાગૃતિ માટે MOU

મુંબઇ, 10 માર્ચઃ ભારતીય શેરબજારમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોમાં જાગૃતિ વધારવા માટે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને દિવ્યજ ફાઉન્ડેશને તેના સ્થાપક શ્રીમતી અમૃતા દેવેન્દ્ર ફડણવીસ અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી ભૂષણ ગગરાનીની હાજરીમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા….

Read More