સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથ લોન્ચ કરીને તેની ઉપસ્થિતિનો વિસ્તાર કર્યો
અમદાવાદ,17 ઓગસ્ટ: સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથના લોન્ચની જાહેરાત કરી છે. આ લોન્ચ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળોમાંના એકમાં ગ્રુપના વિસ્તરણને ચિહ્નિત કરે છે. જૂનાગઢ-સોમનાથ હાઇવે પર આવેલી, આ પ્રોપર્ટી હરવા-ફરવા આવેલા પ્રવાસીઓ, પરિવારો, કોર્પોરેટ ગેસ્ટ અને સોશિયલ ગ્રુપ્સ માટે આધુનિક એકોમોડેશન, મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરન્ટ અને વિશાળ બેંક્વેટ ફેસિલિટીઝને એક જ જગ્યાએ ઉપલબ્ધ…
