બનાસ ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં, નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન લાવી

અમદાવાદ, 29 ડિસેમ્બર: ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ખેડૂતોના જીવનધોરણ અને આજીવિકામાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. આનું એક ખાસ કારણ રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ખેડૂત ઉત્પાદન કંપનીની (એફપીસી) ઉપસ્થિતિ પણ છે. તાજેતરમાં બનાસને એક્સેસ ડેવલપમેન્ટ સર્વિસિસ દ્વારા એફપીઓ ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત ‘એફપીઓ ઇમ્પેક્ટ એવોર્ડ 2024’…

Read More

HDFC બેંકનો વર્ષ 2025 સુધીમાં 5 લાખ સીમાંત ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ HDFC બેંકે તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પહેલ ‘પરિવર્તન’ના ભાગરૂપે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક રૂ. 60,000થી પણ ઓછી આવક કમાતા 5 લાખ સીમાંત ખેડૂતોની આવકને વધારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ‘પરિવર્તન’ પહેલના 10 વર્ષની ઉજવણી નિમિત્તે બેંકે આ જાહેરાત કરી હતી, જે પહેલેથી જ સમગ્ર ભારતના 10 કરોડ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન…

Read More

યુનિયન બજેટ 2024 હાઇલાઇટ એક નજરે

ડાયરેક્ટ ટેક્સ  ટેક્સ સરળીકરણ: કરને સરળ બનાવવા, સેવાઓમાં સુધારો કરવા, મુકદ્દમા ઘટાડવા અને આવક વધારવાના ચાલુ પ્રયાસો.  કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ રેજીમ: સરળ કરવેરા પ્રણાલીનો નોંધપાત્ર સ્વીકાર.  આવકવેરા કાયદાની સમીક્ષા: વિવાદો અને મુકદ્દમા ઘટાડવા માટે વ્યાપક સમીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, જે છ મહિનામાં પૂર્ણ થશે.  સખાવતી સંસ્થાઓ અને ટીડીએસ: સખાવતી સંસ્થાઓ માટે કર મુક્તિ…

Read More

બાગાયતી નર્સરી સહાય માટે ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર અરજી કરી શકશે

અમદાવાદ, 20 જૂનઃ નાયબ બાગાયત નિયામક, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ ikhedut portal https://ikhedut.gujarat.gov.in/ માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ “સ્વરોજગારલક્ષી બાગાયતી…

Read More