ઓગસ્ટમાં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો વધારો નોંધાયો: FIEO પ્રમુખ એસ.સી. રાલ્હન
અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ ઓગસ્ટ 2025માં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો સકારાત્મક વધારો નોંધાયો છે જે ઓગસ્ટ 2024માં 32.89 અબજ યુએસ ડોલરની સરખામણીમાં 35.1 અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. તે જ સમયે, આયાત 10.12 ટકા ઘટીને 61.59 અબજ યુએસ ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 68.53 અબજ યુએસ ડોલર હતી. પરિણામે, વેપાર ખાધ…
