ચેતવણીઃ લોન માફીનું વચન કદાચ કૌભાંડ હોઇ શકે, નાણાકીય નુકસાન થઇ શકેઃ RBI
અમદાવાદ, 7 મેઃ લોનધારકોને લોન માફીનું ખોટું વચન આપતા કપટપૂર્ણ અભિયાનોમાં ન ફસાવવા ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર ચેતવણી આપી છે. આરબીઆઇએ ચેતવણી આપી છે કે આવી યોજનાઓ નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે અને દેશની ક્રેડિટ સિસ્ટમને વિક્ષેપિત કરી શકે છે. માટે લોન ડોક્યુમેન્ટ્સની ખાસ ચકાસણી કરોContinue Reading






