નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ.50000થી વધારી રૂ.75000

નવી દિલ્હી, 23 જુલાઇઃ નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કર્યો છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરી છે, જેનાથી પગારદાર કરદાતાઓ તેમજ પેન્શનરોને ફાયદો થયો છે. જો કે, જૂની કર વ્યવસ્થા હેઠળ કપાત રૂ. 50,000 પર યથાવત રહેશે. ફેમિલી પેન્શનરો માટે, કપાત નવી વ્યવસ્થા હેઠળ રૂ. 15,000 થી વધીને…

Read More

કેન્દ્રીય બજેટ 2024: વરિષ્ઠ નાગરિકોની મુક્તિ મર્યાદા વધારી રૂ.10 લાખ કરો

નવી દિલ્હી, 10 જુલાઇઃ વરિષ્ઠ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે નવેમ્બરમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા બજેટ દરમિયાન કર રાહતોની જાહેરાત કરવામાં આવશે. હાલમાં, મૂળભૂત મુક્તિ મર્યાદા – જેની નીચે વ્યક્તિઓએ કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી. વરિષ્ઠ નાગરિકો માટે જૂની તેમજ નવી કર પ્રણાલીઓ હેઠળ રૂ. 3 લાખ છે. બાદમાંના કિસ્સામાં, તે તમામ કરદાતાઓ માટે…

Read More

નાના કરદાતાઓને ફાયદાની વાતઃ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ. 5 લાખ થઇ શકે

અમદાવાદ, 19 જૂનઃ સરકાર દેશના જીડીપી વૃદ્ધિને વપરાશમાં વધારો આપવાનું વિચારી રહી છે સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યક્તિગત આવકવેરાના દરો ઘટાડવાનો એક માર્ગ ગણવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર જુલાઈના મધ્યમાં રજૂ થનારી આગામી બજેટમાં કોઈપણ ટેક્સ વસૂલવામાં આવે તે પહેલાં વ્યક્તિઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 3 લાખથી વધારીને રૂ. 5…

Read More