ગો ફર્સ્ટને કર્મચારીની છટણી ન કરવાના નિર્દેશ સાથે NCLTએ સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી

નવી દિલ્હી, 10 મેઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ IRPને ગો ફર્સ્ટની કામગીરી ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા નિર્દેશ આપવા સાથે ગો ફર્સ્ટની સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી છે. તેમજ ગો ફર્સ્ટના ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે અભિલાષ લાલને નિયુક્ત કર્યા છે. ગો ફર્સ્ટે જાહેરાત કરી હતી કે, ‘ઓપરેશનલ કારણોસર’ 19 મે સુધી…

Read More