દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More