નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણી કરી
અમદાવાદ, 29 જુલાઇઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ MSME મંત્રાલયના સહયોગ થકી અમદાવાદમાં 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણીમાં થઈ હતી. છઠ્ઠા વાર્ષિક સ્પાપના દિવસ નિમિતે ઉજવણી નિમિતે MSME કન્વેન્શન 2024નું આયોજન કર્યું હતું. જેમાં MSME વિભાગના સહાયક ટી કે સોલંકી, KCCI ચેરમેન દુર્ગેશ અગ્રવાલ, KCCI માનદ મહાસચિવ ભરત પટેલ ઉપસ્થિત યોજાયો હતો. આ સંમેલનમાં…
