અમદાવાદ, 14 મેઃ વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi)ના બોર્ડે કુમાર મંગલમ બિરલાની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે, જે કંપનીના નેતૃત્વમાં તેમનું પુનરાગમન દર્શાવે છે. બિરલાની નિમણૂક 5 મે, 2026થી અમલમાં આવી છે. તેમણે રવિંદર ટક્કર પાસેથી ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો છે. હવે રવિંદર ટક્કર નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા નિભાવશે. કંપનીContinue Reading

નવી દિલ્હી, 23 માર્ચઃ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. બિરલાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્ર-નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે અને તેથી આContinue Reading