કુમાર મંગલમ બિરલા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વોડાફોન આઈડિયામાં પુનઃનિયુક્ત

અમદાવાદ, 14 મેઃ વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi)ના બોર્ડે કુમાર મંગલમ બિરલાની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે, જે કંપનીના નેતૃત્વમાં તેમનું પુનરાગમન દર્શાવે છે. બિરલાની નિમણૂક 5 મે, 2026થી અમલમાં આવી છે. તેમણે રવિંદર ટક્કર પાસેથી ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો છે. હવે રવિંદર ટક્કર નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા નિભાવશે. કંપની દ્વારા તાજેતરમાં જારી કરાયેલ સ્ટોક…

Read More

કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત

નવી દિલ્હી, 23 માર્ચઃ જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે. બિરલાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્ર-નિર્માણ અને ટ્રસ્ટીશીપની ભાવનાએ મારા પરિવારને પેઢીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે અને તેથી આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવું વાસ્તવમાં…

Read More