A.M. NAIKને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત

મુંબઈ, 24 માર્ચ: પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત એલએન્ડટી ગ્રુપના ચેરમેન A.M. NAIKને ચોથી મિન્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ સમિટ એન્ડ એવોર્ડ્સ 2023માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એસ.એન. સુબ્રહ્મણ્યન, સીઇઓ અને એમડી, એલએન્ડટીએ A.M. NAIK વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. આ બહુમાન પ્રાપ્ત કરવા અંગે A.M. નાઈકે જણાવ્યું કે, મારા માટે સન્માનની વાત છે કે એલએન્ડટીના અધ્યક્ષ…

Read More