રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા સરકારે ગ્રાહકોને LPG મેળવવાનું સુલભ થઈ પડે તેની ખાતરી કરી

અમદાવાદ, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં વાસ્તવિક ગ્રાહકોને રસોઈ કરવા માટેનું સ્વચ્છ ઇંધણ અવિરતપણે મળતું રહે, તેની ખાતરી કરવા ભારત સરકારે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવીને સંગ્રહખોરી અને એલપીજીના કાળાબજારને રોકવા માટે તેના અમલીકરણ માળખાંને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે. એક સંકલિત રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જ 2,700થી વધુ તપાસ અને દરોડા…

Read More

MOPNGએ 5 કિલોના LPG સિલિન્ડરનો સપ્લાય વધાર્યો

અમદાવાદ, 11 એપ્રિલ : પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ સમગ્ર દેશમાં સ્થળાંતર કરનારા શ્રમિકો અને વંચિત સમુદાયો માટે રસોઈ કરવાનું સ્વચ્છ ઇંધણ સરળતાથી અને પરવડે તેવી કિંમતે મળી રહે તેની ખાતરી કરવા માટે 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. એક સક્રિય પગલું લઇને મંત્રાલયે સપ્લાય માટેની અગાઉની ટોચમર્યાદા…

Read More