દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More

Lok Sabha Elections 2024: ભાજપે EVMના નિવેદન પર રાહુલ ગાંધી વિરૂદ્ધ ECને કડક પગલાં લેવા કહ્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 31 માર્ચે ઈન્ડિયા બ્લોક રેલી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારતીય ચૂંટણી પંચ (EC) સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ 31 માર્ચે ઈન્ડિયા બ્લૉકની રેલી દરમિયાન વિવાદિત નિવેદન આપે છે. લોકસભા ચૂંટણીમાં…

Read More