2025માં મ્યુચ્યુઅલ ફંડમાં ઘરગથ્થુ બચતોનો વાર્ષિક પ્રવાહ રૂ. 4.7 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે 2024માં રૂ. 2.4 લાખ કરોડ હતો અમદાવાદ, 7 એપ્રિલઃ ભારતની ઘરગથ્થુ બચત ધીમે ધીમે પરંતુ નિર્ણાયક પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, જેમાં નાણાકીય વર્ષ 22 અને નાણાકીય વર્ષ 25 વચ્ચે મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 42.62%Continue Reading

મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અનેContinue Reading

મુંબઈ, 30 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી ઇનોવેશન ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ એક ઓપન એન્ડેડ એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી ફંડ છે જેનો ઉદ્દેશ એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેટિવ થીમ્સ અને વ્યૂહરચનાઓ અપનાવતી હોય. ન્યૂ ફંડ ઓફરિંગ્સContinue Reading

મુંબઈ, 27 જૂનઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (“Mahindra Finance”) અને મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મનુલાઇફ બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડ રજૂ કર્યું છે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમનો ઉદ્દેશ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટીContinue Reading

મુંબઇ, 18 જૂનઃ SEBI એ KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIs ને નવા ફંડ હાઉસમાં રોકાણ કરતી વખતે રિ-KYC કરાવવાથી આપવામાં આવેલી મુક્તિ 30 એપ્રિલ, 2026 સુધી લંબાવી છે. આવી મુક્તિ 30 એપ્રિલ, 2025 સુધી આપવામાં આવી હતી તેવું બજારના નિષ્ણાતોએ જણાવ્યું છે. આ વિસ્તરણ સાથે, KYC ‘રજિસ્ટર્ડ’ સ્ટેટસ ધરાવતા NRIsContinue Reading

એનએફઓ 29 એપ્રિલ, 2025થી ખુલ્યોછે અને 13 મે, 2025ના રોજ બંધ થાય છે  લઘુતમ રૂ. 1,000 અને તેના પછી રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. મુંબઈ, 1 મેઃ UTI મ્યુચ્યુઅલ ફંડે UTI મલ્ટી કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી છે જે લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સમાં રોકાણContinue Reading

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ વાસ્તવિક નાણાકીય ધ્યેય નક્કી કરવો એ કોઈપણ રોકાણકાર માટે સફળ રોકાણ તરફનું પ્રથમ ડગલું છે. સતત વળતર આપી શકે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી અગત્યનું છે, ત્યારે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેની સાથે સંકળાયેલા જોખમને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાથી લઈને લાંબાContinue Reading

મુંબઈ, 17 માર્ચ: HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ દ્વારા HDFC નિફ્ટી ટોપ 20 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. જે એક પેસિવ રીતે સંચાલિત ફંડ છે જેનો ઉદ્દેશ્ય નિફ્ટી ટોપ 20 ઇક્વલ વેઇટ ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 7મી માર્ચ, 2025ના રોજContinue Reading