નિફ્ટી પેનોરમા પુસ્તકઃ એમ. દામોદરન, ભૂતપૂર્વ અધ્યક્ષ – SEBI, UTI અને IDBIની નજરે

આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થઈ રહ્યું છે જ્યારે અહેવાલો મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના IPO માટે તૈયાર થઈ રહી છે. હું ઉર્વિશ કંથારીયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી દિવસોમાં શ્રેષ્ઠ સફળતાની શુભેચ્છા પાઠવું છું.- એમ. દામોદરન ઉર્વિશ કંથારીયાના પુસ્તક “નિફ્ટી પેનોરામા” માટે પ્રસ્તાવના લખવાનો મને વિશેષ આનંદ થાય છે. મોટી અને સતત વિકસતી અર્થવ્યવસ્થામાં…

Read More

પુસ્તક પરીચયઃ “NIFTY પેનોરમા” એટલે શેરબજારના રસિયાઓને જાણીતા લેખક ઉર્વીશ કંથારિયાએ પિરસેલું અવનવું વાંચન વ્યંજન

પબ્લિશિંગ હાઉસ (PUBLISHING HOUSE) દ્રારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન એનએસઇ ખાતે સેબીના ચેરમેન તુહિનકાંતા પાંડે, આરબીઆઇના સ્વતંત્ર ડિરેકટર એસ. ગુરુમૂર્તિ, એનએસઇના ચેરમેન શ્રીનિવાસ ઇન્જેટી અને એનએસઇના એમડી- સીઇઓ આશિષકુમાર ચૌહાણ સહિત મહાનુભાવોની હાજરીમાં કરાયું પુસ્તકમાં સમાવિષ્ઠ વિષયોઃ નિફ્ટી પેનોરમા પુસ્તકમાં ચાર વિભાગો અને કુલ 28 ચેપ્ટર્સ છે. જે એનએસઇના ઉદ્ભવ તથા નિફ્ટીના જન્મ સાથે ભારતીય શેરબજારોમાં…

Read More

NSEએ ભારતના ફ્લેગશીપ ઇન્ડેક્સ નિફ્ટી 50ના ૩0 વર્ષની ઉજવણી કરી

નિફ્ટી50 કુલ રિટર્ન ઇન્ડેક્સ (TRI): 12.૭૪% CAGR નિફ્ટી50 પ્રાઇસ રિટર્ન ઇન્ડેક્સ (PRI): 11.2૩% CAGR મુંબઈ, 10 માર્ચ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) એ સોમવારે નિફ્ટી 50 ઇન્ડેક્સ, ભારતના મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્ક અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ ટ્રેક કરાયેલા ઇન્ડાઇસિસમાંના એકના ૩0 વર્ષની ઉજવણી કરી. આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમ મુંબઈના NSE ના એક્સચેન્જ પ્લાઝા ખાતે…

Read More