નિફ્ટી પેનોરમા પુસ્તકઃ એમ. દામોદરન, ભૂતપૂર્વ અધ્યક્ષ – SEBI, UTI અને IDBIની નજરે
આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થઈ રહ્યું છે જ્યારે અહેવાલો મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેના IPO માટે તૈયાર થઈ રહી છે. હું ઉર્વિશ કંથારીયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી દિવસોમાં શ્રેષ્ઠ સફળતાની શુભેચ્છા પાઠવું છું.- એમ. દામોદરન ઉર્વિશ કંથારીયાના પુસ્તક “નિફ્ટી પેનોરામા” માટે પ્રસ્તાવના લખવાનો મને વિશેષ આનંદ થાય છે. મોટી અને સતત વિકસતી અર્થવ્યવસ્થામાં…
