અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની ઑફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (NRI)ને ડૉલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે. ટાટા એઆઇએના મેનેજિંગContinue Reading

અમદાવાદ, 12 મેઃ વિદેશની મુલાકાત લેતી વખતે સૌથી મોટો પ્રશ્ન ઉપલબ્ધ રોકડ પર્યાપ્ત છે કે નહીં, તે છે. પારકા દેશમાં નાણા ભીડ ન પડે તેમજ અચાનક આવી પડતી મુશ્કેલીમાં નાણાકીય વ્યવસ્થાઓને સુરક્ષિત રાખી શકો તેટલી રોકડ લઈ જવી જરૂરી છે. પરંતુ જુદા-જુદા દેશોમાં રોકડની મર્યાદા અલગ-અલગ છે. જેનાથી વધુ રોકડContinue Reading

અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે.  ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારેContinue Reading

અમદાવાદ, 23 માર્ચઃ વિદેશીઓને સતત આકર્ષિત કરતો અને સરળતાથી સ્થાયી વસવાટનો વિકલ્પ ગણાતો કેનેડા સ્ટુડન્ટ વિઝા પર રોક લાગૂ કરતાં નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે વર્ક વિઝા પર પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે. કેનેડા 1 મેથી ટેમ્પરરી ફોરેન વર્કર વિઝા પર નિયંત્રણો લાગૂ કરવા જઈ રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.Continue Reading

અમદાવાદ, 19 માર્ચઃ યુરોપિયન યુનિયન વિદેશી કામદારો માટે વર્ક અને રેસિડન્સી વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરવા નિર્ણય લીધો છે. SchengenVisaInfoના રિપોર્ટ અનુસાર, યુરોપિયન યુનિયનમાં મજૂરની અછત દૂર કરવાના પ્રયાસરૂપે તેમજ કાનૂની સ્થળાંતરને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વર્ક અને રેસિડેન્સી પરમિટ સરળ કરવા નિર્ણય લેવાયો છે. યુરોપિયન યુનિયન સંસદે સિંગલ પરમિટContinue Reading

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ ભારતીયો માટે અભ્યાસ અને કારર્કિદી માટે સૌથી પસંદગીનો દેશ કેનેડા દ્વારા વિઝા રિજેક્શનનો રેટ વધ્યો છે. ગત કેલેન્ડર વર્ષમાં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાનો રેટ 4 ટકા ઘટ્યો છે. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે થોડા દિવસ પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણીContinue Reading

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ કેનેડા ટૂંક સમયમાં કાયદેસર દસ્તાવેજો વિના વસતા ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાનો માર્ગ શરૂ કરશે. કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન, માર્ક મિલરે, અસંખ્ય નોન-ડોક્યુમેન્ટેશન વ્યક્તિઓ માટે કાયમી રહેઠાણ માટેની અરજીની સુવિધા આપતા, વ્યાપક અને વ્યાપક કાર્યક્રમ રજૂ કરવાની યોજના જાહેર કરી છે. મિલરે ધ ગ્લોબલ અને મેઇલને જણાવ્યું હતું કે, કેનેડાContinue Reading