ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

PGIM INDIA ASSET MANAGEMENT PVT LTD. એ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 12 નવેમ્બર: પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે પીજીઆઈએમ ઈન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. વિવિધ એસેટ વર્ગોમાં વ્યૂહાત્મક ડાયવર્સિફિકેશન થકી લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવા માટે તૈયાર કરવામાં આવેલી આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર માટે સબ્સ્ક્રીપ્શન 11 નવેમ્બર, 2025થી શરૂ થાય છે અને 25…

Read More

PGIM INDIA AMC એ ONDC નેટવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ્સ લાવવા માટે સાયબ્રિલા સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 10 સપ્ટેમ્બર: PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા PGIMની પ્રતિબદ્ધતા દર્શાવે છે. PGIM…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 50 ગિગ્સ કમ્પેન્ડિયમ લોન્ચ કર્યું

મુંબઈ, 25 જૂન: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેનું ‘Renew Recharge But Never Retire’ ટાઇટલ ધરાવતા કમ્પેન્ડિયમની રજૂઆતની જાહેરાત કરી છે. તે 50 શોખ/ગીગનું સંકલન છે જેને મોનેટાઇઝ કરી શકાય છે, જેનાથી વ્યક્તિને પાછળના જીવનમાં નાણાંકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકો 1990માં…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 27 માર્ચ: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ PGIM ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે લાર્જ & મીડ કેપ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જાન્યુઆરી: પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ઓપન એન્ડેડ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્કીમ એક્ટિવલી મેનેજ્ડ પોર્ટફોલિયોમાંથી ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, મુખ્યત્વે લાર્જ કેપ અને મીડ કેપ સ્ટોક્સ,માં રોકાણો દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ ઊભી કરશે. પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહરિયાએ જણાવ્યું હતું કે ઊંચો…

Read More

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધીને 2023માં 67% થઈ

મુંબઈ, 6 નવેમ્બરઃ ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું  અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. અગાઉ, નિવૃત્તિ મોટાભાગે પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરવા સાથે સંકળાયેલી હતી. સમય વિતવાની સાથે નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ છે. સ્વ-મૂલ્ય અને સ્વ-ઓળખ મેળવવા માટે આ સમયનો ઉપયોગ કરાય…

Read More