બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે ગૌતમ અદાણીની પહેલનો આરંભ
મસ્તીચક (બિહાર), 18 મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ”સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથીContinue Reading


