NSE: Q3 નફો ત્રિમાસિક ધોરણે 22% વધી રૂ.3834 કરોડ
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ એનએસઈએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4,807 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,023 કરોડ અને ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 3,974 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી કન્સોલિડેટેડ આવક રૂ. 3445 કરોડ રહી હતી…
