25 ટકાથી પણ ઓછી કંપનીઓમાં દિવ્યાંગજનો (PWD)ને સમાવવાની પર્યાપ્ત સુવિધા
RENDSTAD ઇન્ડિયાના ઇક્વિટી, ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લૂઝન અભ્યાસઃ ‘એમ્બ્રાસિંગ ઓલ એબિલિટીઝ’માં ખુલાસો ભારતીય ઉદ્યોગજગતમાંથી 65 ટકા બિઝનેસ લીડર્સે જણાવ્યું કે, તેમની કંપનીઓ દિવ્યાંજગનો (PWD)ને સમાવવા નીતિઓ ધરાવે છે. તેમાંથી સૌથી મોટો હિસ્સો બહુરાષ્ટ્રીય કંપનીઓનો (50 ટકા) છે, ફક્ત 4.5 ટકા સરકારી કંપનીઓ દિવ્યાંગજનોને સમાવવાની નીતિઓ ધરાવે છે 67 ટકા સરકારી અને 55 ટકા ખાનગી ક્ષેત્રની કંપનીઓના…
