RBIએ રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખ્યો
અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એમપીસીની બેઠકના અંતે આરબીઆઇએ સમગ્ર બજાર વર્ગની ધારણાથી વિપરીત રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખવાના જાહેરાત કરી છે. મોટાભાગનો વર્ગ રેપોરેટમાં વધુ 25-50 બેઝિસ પોઇન્ટના વધારાની ધારણા સેવતો હતો. તાજેતરની વૈશ્વિક નાણાકીય ઉથલપાથલને પગલે વૃદ્ધિ માટેના જોખમોને ટાંકીને આરબીઆઈએ રેપો રેટ 6.50%Continue Reading




