આર્થિક નિષ્ણાતો અને બજારો અપેક્ષા રાખે છે કે RBI રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે

અમદાવાદ, 5 જૂનઃ આર્થિક નિષ્ણાતો અને બજારો મોટાભાગે અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેન્ક રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે, જોકે બહુ ઓછા અર્થશાસ્ત્રીઓ માને છે કે રૂપિયામાં સતત નબળાઈ અને વધતા ફુગાવાના જોખમો વચ્ચે 25 બેસિસ-પોઇન્ટનો વધારો થવાની શક્યતા છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા ત્રણ દિવસની ચર્ચા પૂર્ણ કર્યા પછી, ભારતીય રિઝર્વ…

Read More

RBI MPC મીટિંગ: આજે રેટ કટ કે ફુગાવાને પ્રાથમિકતા આપી રેટ યથાવત્ રહેશે?

અમદાવાદ, 8 એપ્રિલઃ RBI તેની આજની નીતિ બેઠકમાં યથાવત સ્થિતિ જાળવી રાખે તેવી અપેક્ષા છે. જોકે, બજાર નિષ્ણાતો જણાવે છે કે રિઝર્વ બેંકે ફુગાવાને નિયંત્રિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ ખાસ કરીને ખાદ્ય ભાવો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓથી થતા જોખમો હજુ પણ ચાલુ છે. ભારતના મજબૂત વિકાસ વેગને જોતાં, કેન્દ્રીય બેંક સાવચેત રહેવાની અને રેટ…

Read More

RBI એ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડી 6.25 ટકા કર્યો

મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.5% થી 6.25% કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કર દર ઘટાડીને સામાન્ય માણસ માટે ખૂબ જ જરૂરી રાહતની જાહેરાત કર્યા પછી આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો…

Read More

રેપો રેટ યથાવત રહેતાં રેટ સેન્સિટિવ શેર્સ સુધર્યા

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ રિયલ એસ્ટેટ, ઓટો અને BFSI જેવા સેક્ટરમાં રેટ સેન્સિટિવ શેરોમાં આજે  RBI MPCની જાહેરાત પછી સ્માર્ટ રેલી જોવા મળી હતી, મધ્યમથી લાંબા ગાળા માટે, શેરો અને સેક્ટર કમાણીના આધારે વધુ પ્રભાવિત થશે. બપોરના સમયે નિફ્ટી રિયલ્ટીમાં લગભગ 1.9 ટકાનો ઉછાળો હતો જેમાં DLF, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ અને ઇક્વિનોક્સ ઇન્ડિયા જેવા શેરોમાં સૌથી વધુ…

Read More

રિઝર્વ બેન્કે રેપોરેટ 6.5% જાળવી રાખ્યો

મુંબઇ, 9 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાના દબાણ વચ્ચે સળંગ દસમી બેઠકમાં મુખ્ય નીતિ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને નીતિના વલણમાં ‘આવાસ’માંથી ‘તટસ્થ’માં ફેરફારની જાહેરાત કરી હતી….

Read More

RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

RBIએ રેટ 6.5% જાળવ્યો પણ NIFTY 19550 જાળવવામાં નિષ્ફળ

અમદાવાદ, 10 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5 ટકાની સપાટીએ યથાવત રહ્યા પણ ફુગાવાનો અંદાજ વધ્યા બાદ ગુરુવારે ઘરેલૂ શેરબજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY-50 19550 પોઇન્ટની સપાટી પણ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. તો BSE SENSEX 308 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે NIFTY 19550ની નીચે બંધ રહ્યો હતો. RBIએ 1 લાખ…

Read More

લોનધારકો આનંદો!! રેપોરેટ 6.50 ટકા યથાવત્

RBIએ સતત બીજી વખત લોન લેનારાઓને રાહત, જોકે ઊંચા ફુગાવાનું જોખમ નવી દિલ્હી, 8 જૂનઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે હોમલોન, કાર લોન, પર્સનલ લોન તેમજ કોર્પોરેટ લોન્સ સહિતની તમામ લોનના ધારકોમાં રાહતની લાગણી ફેલાઇ છે…

Read More