રૂ. 2000ની નોટ પાછી ખેંચવાની ઘટનાઃ હાઉસિંગ ડીલ-બ્રેકર નથી

ડિમોનેટાઇઝેન પાર્ટ-2ની અસર અંગે તલસ્પર્શી એનાલિસિસ 2,000 રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના ભારતીય રિઝર્વ બેંકના નિર્ણયથી હાઉસિંગ સેક્ટર પર તેની સંભવિત અસર અંગે પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક માને છે કે આ પગલાથી રોકડ ઘટકો સાથે જમીનના સોદા અને પુનર્વેચાણના હાઉસિંગ વ્યવહારોમાં વધારો થઈ શકે છે, ઓછામાં ઓછા ટૂંકા ગાળામાં જ્યારે આંચકો રહે…

Read More