Subrata Roy Death: સહારા ગ્રૂપની પોંઝી સ્કીમ્સ, છેતરપિંડીના આરોપો હેઠળ 25 હજાર કરોડનું ફંડ ફરી પાછું ફોકસમાં
અમદાવાદ, 15 નવેમ્બરઃ સહારા ગ્રૂપના હેડ સુબ્રત રોયના અવસાન પછી, માર્કેટ રેગ્યુલેટર સેબીના ખાતામાં પડેલી કુલ રૂ. 25,000 કરોડથી વધુની ન ફાળવાયેલી રકમ ફરી ધ્યાન પર આવી છે. લાંબી માંદગી બાદ 75 વર્ષની વયે મંગળવારે રાત્રે મુંબઈમાં રોયનું અવસાન થયું હતું. સહારા ગ્રૂપ પર છેતરપિંડી સહિત અનેક આરોપો સહારા ગ્રૂપ કંપનીઓએ અનેક નિયમનકારી અને કાનૂની…
