PNB હાઉસિંગ ફાઈનાન્સે વરિષ્ઠ નાગરિકો માટે 8.30 ટકા વ્યાજવાળી ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે આજે મર્યાદિત સમયગાળા માટે નવી ફિક્સ્ડ ડિપોઝીટ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. જે 23 માસની મુદ્દત માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.30 ટકા અને 60 વર્ષ સુધીની વયમર્યાદા સાથે વ્યક્તિગત માટે વાર્ષિક 8 ટકાનું આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. આ વિશેષ વ્યાજદર…

Read More

Budget 2023: વરિષ્ઠ-નિવૃત્ત નાગરિકોને ITR ફાઈલિંગની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપો

નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં…

Read More