RBIએ વ્યાજદરો 6.5 ટકાના સ્તરે જાળવ્યા, Sensex-Niftyમાં સુધારો, જાણો MPC બેઠકની મહત્વની વિગતો

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે સર્વસંમતિથી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય જારી કર્યો છે. જેમાં છમાંથી પાંચ એમપીસી મેમ્બર્સે વ્યાજદર જાળવી રાખવા સમર્થન આપ્યુ હતું. આરબીઆઈ દ્વારા વ્યાજદરો જાળવી રાખવા અને આર્થિક ગ્રોથની ગાડી પાટા પર હોવાના આરબીઆઈના વિશ્વાસને પગલે આજે શેરબજારોમાં…

Read More