મહેતા પરિવાર આગામી 5 વર્ષમાં વિશિષ્ટ સામાજિક કર્યો માટે રૂ. 5,000 કરોડ યુ.એન.એમ.ફાઉન્ડેશનને આપશે 1 એપ્રિલ, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ,Continue Reading

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કુલ રૂ. 47,350 કરોડનું રોકાણ સામેલ છે. આ એમઓયુ ગુજરાતમાં 26,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા સૂચિત રોકાણોની જાહેરાત કરતાં સુધીર મહેતાએ જણાવ્યું હતું કે,Continue Reading