ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી
મહેતા પરિવાર આગામી 5 વર્ષમાં વિશિષ્ટ સામાજિક કર્યો માટે રૂ. 5,000 કરોડ યુ.એન.એમ.ફાઉન્ડેશનને આપશે 1 એપ્રિલ, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ,Continue Reading


