Tata AIA Lifeએ આત્મનિર્ભર ભારત વિઝન પર સંચાલિત ટાટા એઆઈએ રાઈઝિંગ ઈન્ડિયા ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 19 માર્ચઃ ટોચની ખાનગી વીમા કંપનીઓ પૈકી એક ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA)એ ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનવાના હેતુ સાથે યુનિક એવેન્યુ ટાટા એઆઈએ રાઈઝિંગ ઈન્ડિયા ફંડ લોન્ચ કર્યું છે. આ નવો એનએફઓ 31 માર્ચ સુધી ખૂલ્લો રહેશે, જેની NAV રૂ.10 પ્રતિ યુનટિ છે. રાઈઝિંગ ઈન્ડિયા ફંડ આત્મનિર્ભર ભારત વિઝન સંચાલિત મુખ્ય ક્ષેત્રો…

Read More