NSE ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં 4 ટકાનો પ્રભાવી ઘટાડો
મુંબઇ, 24 માર્ચઃ NSE બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કેશ ઇક્વિટીઝ માર્કેટ સેગમેન્ટ અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ઉપર 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે, જે 01 એપ્રિલ, 2023થી લાગુ પડશે. આ પહેલાં બ્રોકર ડિફોલ્ટ્સને કારણે કેટલીક માર્કેટની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને NSE ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE IPFT) ભંડોળને આંશિક રીતે વધારવા માટે ચાર્જીસમાં…
